દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Thursday, June 21, 2018

દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે

દરરોજ પીઓ સંચળનું પાણી, શરીર પર થશે આ 15 ફાયદા જેના કારણે તેને soul water પણ કહે છે
Image result for black salt

સંચળ કુદરતી મીઠું છે, જેમાં લગભગ 80 ફાયદાકારક તત્વો છે. તેથી પ્રાચીન સમય માં કેટલીક ઔષધિઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે તમે દરરોજ સવારે સંચળનું પાણી પી શકો છો.

આ પીણું મોટાપણું, અપચો જેવી કેટલીક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ થી તમને બચાવશે. સંચળના પાણી ના અનેક ફાયદાના કારણે તેને soul water નું નામ પણ અપાયું છે.

Image result for strong muscles

1. મજબૂત મસલ્સ – સંચળ શરીરને પોટેશિયમ નબળું કરવામાં મદદ કરે છે તેનાથી મસલ્સ મજબૂત થાય છે અને માણસ ની તકલીફ દૂર થાય છે.

Image result for weight loss

2. વજન ઘટશે- સંચળનું પાણી શરીરમાં ચરબી ઘટાડવામાં ખુબ મદદ કરે છે દરરોજ તેને પીવાથી મોટાપણું દૂર થશે.

Related image

3. પાચનક્રિયા સુધરશે- સંચળ પેટની અંદર હાઈડ્રોક્લોરીક એસિડ અને પ્રોટીન પચાવવા વાળા એન્ઝાઇમ એકટીવ કરે છે તેનાથી પાચનક્રિયા સુધરે છે.

Image result for healthy skin

4. સ્વસ્થ ચામડી- સંચળ માં રહેલા સલ્ફર સિંહ જેવા ન્યુ ટ્રેન ન્યુ ફ્રેન્ડ્ઝ પોષકતત્વો અને ડ્રાય સ્કિન ની સમસ્યા દૂર કરે છે. પાણી પીવાથી ચામડી સ્વસ્થ થશે અને તેજ વધશે.

Image result for health bones

5. મજબૂત હાડકાં- સંચળમાં રહેલા તત્વો હાડકાઓને મજબૂત બનાવે છે.

Related image

6. ગેસ અને કબજિયાત- સંચળમાં રહેલા સોડિયમ ક્લોરાઇડ, આયર્ન ઓક્સાઇડ, પેટમાં બનતા ગેસ ની તકલીફ દૂર કરે છે. આ પાણી પીવાથી જમ્યા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

Image result for over weight

7. પેટ ફુલશે નહિ- સંચળનું પાણી પીવાથી પેટ ફૂલવું અને ખાવાનું ખાધા બાદ પેટ ભારે ભારે લાગવાની તકલીફ દૂર થાય છે.

Related image

8. આંખોનું તેજ- નિયમિત સંચળનું પાણી પીવાથી આંખોનું તેજ વધારવામાં મદદ મળશે.

Image result for healthy hair

9. ઘટ્ટ વાળ- સંચળ માં રહેલા તત્વો વાળનો વિકાસ માં મદદરૂપ થાય છે રોજ તેનું પાણી પીવાથી વાળ મૂળમાંથી ખરશે નહિ અને ખોડો દૂર થશે.

Image result for healthy heart

10. સ્વસ્થ હૃદય- સંચળ કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે રોજ તેનું પાણી પીવાથી હૃદયની બીમારી નું સંકટ ટળશે.

Related image

11. ડાયાબિટીસ- સંચળ ઈન્સુલિન નું સ્તર નિયંત્રિત કરે છે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત
 થાય છે અને ડાયાબિટીસ નું સંકટ ટળે છે.

Image result for good sleep

12. સારી ઊંઘ- સંચળ માં રહેલા તત્વો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ નિયંત્રિત કરે છે તેનાથી રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે.

Related image

13. ગળાની ખારાશ- સંચળ નું પાણી પીવાથી ગળાની ખરાશ અને ગળા ના દર્દ ની તકલીફ દૂર થાય છે.

Image result for blood

14. લોહીની ઉણપ- સંચળ માં ભરપૂર આયર્ન હોય છે તેનું પાણી પીવાથી એનિમિયા લોહીની ઉણપ ની તકલીફ દૂર થશે.


Related image

15. રોગ થી બચાવશે- સંચળ નું પાણી શરીર માં રહેલા હાનિકારક બેક્ટેરિયા નો નાશ કરે છે રોજ તેનું પાણી પીવાથી કેટલીક સ્વાસ્થ્યની તકલીફ નું સંકટ ટળે છે.
Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group
 

Blog Archive